રાજકોટમાં શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે…

રાજકોટ,

11/4/2020 જ્યારે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. અને લોકડાઉનને લીધે મજૂરી લોકો મજૂરીએ જઈ શકતા નથી.

ત્યારે રોજનું કમાઈને રોજનુ ખાનારા લોકોને ઘર સલાવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સેવાભાવીઓ અને શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ લોકોને વિનામૂલ્યે ભોજન આપવામા આવી રહ્યું છે.

જ્યારે ભોજન લેવા આવતા લોકોને માઇક દ્વારા સુચના આપવામાં આવે છે, કે સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે 1ફુટનુ અન્તર રાખવામાં આવે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment